જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ $8.0\times10^{-3}\, m^2$ છે. શરૂઆતમાં ગેસનું તાપમાન $300\, K$, દબાણ $1.0\times10^5\, N/m^2$ અને કદ $2.4\times10^{-3}\, m^3$ છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન $0.1\, m$ જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક $8000\, N/m$ છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
આકૃતિમાં બે થમોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે મોલર ઉષ્મા ધારિતા $\mathrm{C}_{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{B}}$ છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ છે. સાચું વિધાન પસંદ કરો.
$10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
સમાન તાપમાને બે પાત્ર એકમાં આદર્શ વાયુ $A$ અને બીજામાં આદર્શ ગેસ $B$ ધરાવે છે, વાયુનું દબાણ $A$ એ વાયુ $B$ ના દબાણ કરતાં બમણું છે. આ શરતો હેઠળ, વાયુ $A$ ની ઘનતા $B$ વાયુની ઘનતા કરતાં $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના પરમાણુ અણુભારોનો ગુણોત્તર કેટલો થાય?