જર્મેનિયમમાં એલ્યુમિનિયમનું પ્રમાણ $ \sim 10^{21} atoms/m^3$ છે,શુધ્ધ અર્ધવાહકમાં ઇલેકટ્રોન હોલની સંખ્યા ઘનતા $ \sim {10^{19}}/{m^3} $ છે,તો અશુદ્વિ ઉમેરયા પછી ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા કેટલી થાય?
AIIMS 2004
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ $I, I_Z$ અને $I_L$ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 2
    સહસંયોજક બંધ તુટવાથી અર્ધવાહકની વાહકતા હોય તો તે અર્ધવાહક
    View Solution
  • 3
    આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)$.......$ છે.
    View Solution
  • 4
    કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.
    View Solution
  • 5
    ઝેનર ડાયોડ માટે $V _{ z }=30\, V$ છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... $mA$ છે.
    View Solution
  • 6
    $Si$ માં કઈ અશુદ્ધિ ઉમેરતા તે $N$ પ્રકારનો અર્ધવાહક બને?
    View Solution
  • 7
    જ્યારે બે $p$ અને $n$ પ્રકારના અર્ધવાહકોને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તે એ $P - N$ જંકશન બને અને તે .........નું કાર્ય કરે છે.
    View Solution
  • 8
    નીચેનો ગેટ કયો છે.
    View Solution
  • 9
    કોમન બેઝ પરિપથ માટે $\frac{ I _{ C }}{ I _{ E }}=0.98$ છે, તો કોમન એમિટર પરિપથમાં પ્રવાહ ગેઇન કેટલો હશે?
    View Solution
  • 10
    લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?

    $A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.

    $B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution