પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ $I, I_Z$ અને $I_L$ અનુક્રમે કેટલા હશે?
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CE$ એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન $150$ છે, જેનું ઇનપુટ સિગ્નલ $V_{in}=2cos(15t+\frac{\pi }{3})\;V $ હોય, તો તેને અનુરૂપ આઉટપુટ સિગ્નલ કેવું હશે?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન, વોલ્ટેજ $3.0 \mathrm{~V}$ છે. $I_z$ નું મૂલ્ય કેટલું છે?
    View Solution
  • 3
    ઝેનર ડાયોડનો ઉપયોગ શાના માટે થાય છે?
    View Solution
  • 4
    $300 K$ તાપમાને શુદ્ધ સિલિકોન સ્ફટિકની વાહકતા કેટલી હશે? જો ઈલેક્ટ્રોન જોડકાની પ્રતિ $cm^3$ ના દરે $1.072×10^{10}$  હોય અને આ તાપમાને $\mu_n 1350 cm^2 / volt sec$  અને  $ \mu _p= 480 cm^2 / volt sec$
    View Solution
  • 5
    આંતરિક પ્રકારના અર્ધવાહક ક્યા તાપમાને અવાહક બને?
    View Solution
  • 6
    આપેલ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં બેઝ પ્રવાહ $35 $ $\mu$ $A$  છે. $V_{BE}$ નું મૂલ્ય અવગણી શકાય તેટલું છે, તો $R_b$  કેટલા .....$k\,\Omega$ હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં બે ઇનપુટ $A$ અને $B$ અને એક આઉટપુટ $C$ સાથેનો લોજિક પરિપથ દર્શાવેલ છે. $A, B$ અને $C$ ના વોલ્ટેજને તરંગ સ્વરૂપમાં દર્શાવેલ છે. લોજિક પરિપથ કયો ગેટ છે?
    View Solution
  • 8
    ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે $12\, V ( D . C .)$ ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી $D.C.$ ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું $220\, V$ નાં $(A.C.)$ સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં $24$ આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.
    View Solution
  • 9
    સોલાર સેલ બનાવવા માટે ક્યું મટેરીયલ ઉપયોગી છે ?
    View Solution
  • 10
    લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?

    $A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.

    $B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution