જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ ${}_Z^AX$ ન્યુકિલયસનું દળ $M(A,Z) $ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p $ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ અને $B . E.$ ન્યુકિલયસની બંઘનઊર્જા $MeV$ માં હોય, તો ......
    View Solution
  • 2
    $\alpha $ અને $\beta $ કણના ઉત્સર્જન માટે ક્ષય અચળાંક અનુક્રમે ${\lambda _\alpha }$ અને ${\lambda _\beta }$ છે. જો એક પદાર્થ $\alpha $ અને $\beta $ કણનું એકસાથે ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનો સરેરાશ અર્ધઆયુષ્ય સમય કેટલો થાય?
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ  હશે?
    View Solution
  • 4
    એક ન્યુકિલયસનો પરમાણુ દળાંક $A_1$ અને કદ $V_1$ છે.બીજ એક એક ન્યુક્લિયસનો પરમમાણુ દળાંક $A_2$ અને કદ$\mathrm{V}_2$ છે. નો તેમના પરમાણ દળાંક વચચે સંબંધ $\mathrm{A}_2=4$$\mathrm{A}_1$ હોય તો $\frac{\mathrm{V}_2}{\mathrm{~V}_1}=\ldots \ldots \ldots .$.
    View Solution
  • 5
    આલ્ફા, બીટા અને ગામા કિરણો પાસે સમાન વેગમાન હોય તો મહતમ તરંગલંબાઈ
    View Solution
  • 6
    ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે  $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
    View Solution
  • 7
    ન્યુકિલયર વિખંડનમાં શું થાય?
    View Solution
  • 8
    એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનું $5$ દિવસમાં $10\%$ જેટલું વિભંજન થાય છે, તો $20$ દિવસ પછી મૂળ પદાર્થનો આશરે કેટલા ............. ટકા જથ્થો બાકી રહેશે ?
    View Solution
  • 9
    નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.

    વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.

    કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.

    ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 10
    $37$ રૂથરફોર્ડને સમતુલ્ય
    View Solution