જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
  • A$0.8$
  • B$0.6$
  • C$0.4$
  • D$0.2$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$  મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$  મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$  અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
    View Solution
  • 3
    પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002\, M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 5
    જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
    View Solution
  • 6
    $0.10\, m$ જલીય $CrCl _{3}, xNH _{3}$નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ $0.05\, m$ જલીય $CaCl _{2}$ દ્રાવણ કરતાં બે ગણું છે.  $x$નું મૂલ્ય ......... છે.

    $[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને  $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$

    View Solution
  • 7
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 8
    $FeSO_4$ કોઇ એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80\, g/mol$ મળે છે, તો ક્ષાર નો વિયોજન અંશ શું થશે ?  
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 10
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution