જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
  • A$47$
  • B$48$
  • C$46$
  • D$45$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(MgCl _2 \rightarrow Mg ^{+2}+2 Cl ^{-}\)

\(1-\alpha \quad \alpha \quad 2 \alpha\)

\(i =1+2 \alpha(\alpha=0.8)\)

\(i =2.6\)

\(\frac{\Delta p }{ p ^{\circ}}=\frac{ i \times n _2}{ n _1}\)

\(\Delta p =2.34\)

\(p _s=47.66\)

\(p _{ s } \cong 48\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $17\,^oC $ એ $ 12\%$  શેરડીના દ્રાવણનું (આણ્વીય વજન $ 342$) કેટલું થશે?
    View Solution
  • 2
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution
  • 3
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 4
    બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
    View Solution
  • 5
    જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 6
    યુરિયાનું એક દ્રાવણ $100.18\,^oC$ તાપમાને ઊકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\, K \,kg\, mol^{-1}$ હોય, તો આ દ્રાવણ ......... $^oC$ તાપમાને ઠરશે.
    View Solution
  • 7
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

    $(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

    $(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

    $(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

    $(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

    View Solution
  • 9
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution
  • 10
    પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
    View Solution