જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે........
  • A$BiCl_3$ નું આયનીકરણ વધે છે.
  • B$BiOH_3$ ના સફેદ અવક્ષેપ મળે છે.
  • C$BiCl_3$ નું જળવિભાજન થઇ તે $BiOCl$ ના સફેદ અવક્ષેપ આપે છે.
  • D$BiCl_3$ નું અવક્ષેપન થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
c
\(BiC{l_3} + {H_2}O \to BiOCl + 2HCl\)

 બીસ્મથ ઓક્સિ ક્લોરાઇડ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજન ડાયોક્સાઇડ ..............
    View Solution
  • 2
    નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?
    View Solution
  • 3
    ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર  ${H_3}P{O_2}$  છે તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 4
    આપેલી પ્રકિયા માં  $X$ અને  $Y$ શું હશે  ?

    $2X_2 (g) + 2H_2O (l) \to 4H^+ (aq) + 4X^-(aq) + O_2 (g)$

    $Y_2 (g) + H_2O (l) \to HY(aq) + HOY(aq)$

    View Solution
  • 5
    નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?
    View Solution
  • 6
    આલ્કલાઇન પાયરોગેલોલ અને ઓઇલ ઓફ સિનામોનમાં અપશોષિત થતા વાયુઓ અનુક્રમે ...........
    View Solution
  • 7
    એક મોલ કેલ્શીયમ ફોસ્ફાઇડની અધિક માત્રામાં પાણી સાથેની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

    $H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

    વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    બે કે વધુ પરમાણુઓ ધરાવતા અને હેલાઇડ આયન સાથે સામ્યતા ધરાવતા કેટલાક આયનો કે જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન પરમાણુ હોય છે તેને ........ કહે છે.
    View Solution
  • 10
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution