જ્યારે એક મોલ એેકપરમાણ્વિક વાયુનો એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામા આવે ત્યારે કંપનગતિને અવગણતાં $\gamma$ ની કઈ સંખ્યા મળશે.
  • A$1.33$
  • B$1.40$
  • C$1.50$
  • D$1.6$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

\(Y\) for monatomic gas \(=1+\frac{2}{3}=\frac{5}{3}=\gamma_1\)

\(\frac{n}{\gamma-1}=\frac{n_1}{\gamma_1-1}+\frac{n_2}{\gamma_2-1}\)

\(Y\) for diatomic gas \(=1+\frac{2}{5}=\frac{7}{5}=\gamma_2\)

\(\frac{2}{\gamma-1}=\frac{1}{\frac{5}{3}-1}+\frac{1}{\frac{7}{5}-1}\)

Solving, we get \(\gamma=3 / 2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
    View Solution
  • 2
    હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ $X$ (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે $\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),$ અનુક્રમે કેટલો થાય?
    View Solution
  • 3
    $T$ તાપમાને આદર્શ દ્વિ આણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે $?$
    View Solution
  • 4
    ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. 

    વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 7
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 8
    અચળ દબાણે $STP$ એ રહેલા વાયુ કરતા $10 \%$ વધારે સરેરાશ વર્ગીત ઝડપ ક્યા તાપમાને મળશે?
    View Solution
  • 9
    વાયુની $rms$ ઝડપ એ
    View Solution
  • 10
    અચળ કદે વાયુનું તાપમાન $5°C$ વધારતાં તેના દબાણમાં તેના પ્રારંભિક મૂલ્યથી $0.5\%$ નો વધારો થાય છે. તો વાયુનું પ્રારંભિક તાપમાનનું મૂલ્ય..... $K$ મળે.
    View Solution