નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I :$  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. 

વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.

ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aવિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Cબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Dવિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
Translational degree of freedom \(=3\)

Rotational degree of freedom \(=2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓક્સિજનનાં અણુની ત્રિજ્યા $=40 \mathring A,$ તાપમાન $T =27^{\circ} C$ અને $P =1 \,atm$ છે, તો તેનો રિલેક્સેશન સમય કેટલો હશે?
    View Solution
  • 2
    દ્વિ-પરમાણ્યિ વાયુના અણુની $rms$ ઝડપ $V$ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    $7\, gm N _{2}$ અને $20\, gm$ $Ar$ નું મિશ્રણ કરતા મિશ્રણનો  $C _{ p } / C _{ v }$ કેટલો થાય?
    View Solution
  • 4
    દઢ ના હોય તેવા $10$ દ્વિ-પરમાણ્વીક અણુઓની $T$ તાપમાને ઉીર્મ. . . . થશે.
    View Solution
  • 5
    જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
    View Solution
  • 6
    હાઈડ્રોજન વાયુને ખૂબ જ ઉંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અણુઓની ચાકગતિની ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર ક્યા અપુર્ણાકથી મળશે.
    View Solution
  • 7
    સૂયક (Indicator) ડાયાગ્રામ ............છે.
    View Solution
  • 8
    અચળ તાપમાને આપેલા દળના વાયુનું દબાણ ...... $(\%)$ ટકા વધારતાં તેનું કદ $10\%$ ઘટે છે?
    View Solution
  • 9
    એક આદર્શ વાયુ સમીકરણ $P=\frac{\rho R T}{M_{0}}$ દ્વારા દર્શાવવામાં આવે જ્યાં $\rho$ અને $M_{0}$ એ અનુક્રમે ........... છે 
    View Solution
  • 10
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution