જ્યારે એસિટેમાઇડનું જળ વિભાજન ઉકળતાં એસિડમાં કરવામાં આવે ત્યારે શું નીપજ મળશે ?
  • A
    ઇથાઇલ એમાઇન
  • B
    ઇથાઇલ આલ્કોહોલ
  • C
    એસિટીક એસિડ
  • D
    એસિટાલ્ડીહાઇડ
Medium
Download our app for free and get startedPlay store
c
\(C{H_3}CON{H_2}\xrightarrow[\Delta ]{{{H_2}O/HCl}}C{H_3}COOH\, + N{H_4}Cl\)

એસિટેમાઇડ                          એસિટીક એસિડ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $C$ ને ઓળખી બતાવો.

    $C{H_2}CN\xrightarrow{{Na/{C_2}{H_5}OH}}\,A\,\xrightarrow{{HN{O_2}}}\,B\,\xrightarrow{{C{r_2}O_{_7}^{ - 2}}}\,C$

    View Solution
  • 2
    $150 \,g$ એસિટિક એસિડ એ $10.2 \,g$ એસ્કાર્બિક એસિડ $\left( C _{6} H _{8} O _{6}\right)$ વડે પ્રદૂષિત થાય છે તો તેના ઠારણબિંદ્રમાં $\left(x \times 10^{-1}\right)^{\circ} C$ ઘટાડો થાય છે. તો $x$ નું મૂલ્ય .......... છે. (નાજુકના પૂર્ણાંકમાં) [આપેલ $K _{f}=3.9 \,K kg mol ^{-1}$; એસ્કોર્બિક એસિડનું મોલર દળ = $176 \,g mol ^{-1}$ ]
    View Solution
  • 3
    નીચેની પ્રકિયા ની નીપજ શું હશે ?
    View Solution
  • 4
    બેન્ઝોઇક એસિડ નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરીને બેન્ઝોઇલ ક્લોરાઇડ તૈયાર કરવામાં આવે છે.
    View Solution
  • 5
    વધુ પ્રમાણમાં $C{H_3}MgI$ની ઇથાઇલ ફોર્મેટ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જલીયકરણ શું આપે છે?
    View Solution
  • 6
    નીચેના પૈકી કયા એસિડને $(a)$ ગરમ કરતા એનહાઇડ્રાઈડ અને $(b)$ એમોનિયા સાથે સખત ગરમ કરતા એસિડ એમાઇડ આપે છે ?
    View Solution
  • 7
    નીપજ $(N)$ શું હશે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો પદાર્થ $Na$ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન મુક્ત કરે છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડ્સને ઈનાસ્યોમેરિકલી શુદ્ધ કિરાલ  એમાઇન સાથે પ્રક્રિયા દ્વારા ઉકેલી શકાય છે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે.

    કારણ $R:$ $2$ કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution