જ્યારે ઘન $0.002 \,M\, Pb(NO_3)_2$ એ એક લીટર $H_2SO_4 (1 \times 10^{-3}\, M)$ સાથે મિશ્ર કરવામાં આવે છે ? ($K_{sp} = 1.3 \times 10^{-8}$)
Easy
Download our app for free and get startedPlay store
a
ઘન $Pb(NO_3)_2$ . મિશ્ર કરતાં કદ વધતું નથી.

$[Pb^{+2}] = 0.002 \,M$          $[SO_4^{-2}] = 1 \times  10^{-3}\, M$

આથી, આયોનીક ગુણાકાર = $[Pb^{+2}] [SO_4^{-2}] = (2 \times  10^{-3}) (1 \times 10^{-3}) = 2 \times  10^{-6}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\,M$ એમોનિયમ ક્લોરાઈડનું જલવિભાજન અચળાંક $2.5 \times 10^{-10}$ છે તેનો જલવિભાજન અંશ......
    View Solution
  • 2
    નીચેની એસિડ-બેઝ પ્રક્રિયામાં, જો તરફેણ કરવામાં આવે તો પાછળ પ્રક્રિયા કયામાં થઈ શકે છે?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યો સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઈઝ છે ?
    View Solution
  • 4
    $252 \,°C$ $1\,M$ $NH_4Cl_{(aq)}$ ની $pH = ?$
    View Solution
  • 5
    .......માં $pH$ મૂલ્ય મહત્તમ હોય છે.
    View Solution
  • 6
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 7
    એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
    View Solution
  • 8
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.

    કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    નીચેના વિધાનો ધ્યાનમાં લો.

    (a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.

    (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.

    (c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે. 

    (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.

    સાચા વિધાનો જણાવો.

    View Solution
  • 10
    $0.10 \mathrm{M} \mathrm{Mg}^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાંથી કઈ $pH$ પર $\mathrm{Mg}(\mathrm{OH})_2\left[\mathrm{~K}_{\mathrm{sp}}=1 \times 10^{-11}\right]$ ના અવક્ષેપન ની શરૂઆત થાય છે તે____________. 
    View Solution