જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી ઊપર સરક્યાં વિના (લપસ્યા વિના) ગબડે છે, ત્યારે ઘર્ષણ વડે થતું કાર્ય શું હશે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા $1 \;m$ લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે $5\, kg$ અને $10\, kg$ દ્રવ્યમાનના કણો જોડેલ છે. $5\, kg$ ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે ($m$ માં) હશે?
એક સમક્ષિતિજ તક્તી (ડિસ્ક) તેના કેન્દ્ર માંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને પ્રતિ મિનિટે $90$ પરિભ્રમણોના દરે મુક્તપણે ભ્રમણ કરે છે. એેક $m$ દળના મીણ નો નાનો ટુકડો તકતી પર શિરોલંબ રીતે પડે છે અને તે અક્ષ થી $r$ અંતરે ચોંટે છે. જો પ્રતિ મિનિટે પરિભ્રમણો ની સંખ્યા $60$ સુધી ઘટે તો તકતી ના જડત્વની ચાકમાત્રા શું થાય?
ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ $M$ દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ $'a'$ થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ $P$ આગળ $F_{friction}$ શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
$m$ દળનો સમભુજ ત્રિકોણ એ ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે જેમનો ઘર્ષણાંક $\mu$ છે. આકૃતિ મુજબ પ્રિઝમ પર સમક્ષિતિજ બળ $F$ લાગે છે. પ્રિઝમ નીચે પડતા પહેલા લપસો નહિ તેટલો ઘર્ષણાંક હોય તો, પ્રિઝમને નીચે પાડવા માટે જોઈતુ લઘુત્તમ બળ $.........$
$M$ દળ અને $R$ ત્રિજયાની તકતી પોતાની અક્ષને અનુલક્ષીને $\omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેના પર $R$ ત્રિજયા અને $M/4$ દળ ધરાવતી તકતી સમઅક્ષીય મૂકતાં નવી કોણીય ઝડપ કેટલી થાય?
લંબાઈ $L$ ધરાવતો એક નિયમિત પાતળા સળિયા $AB$ ની રેખીય દળ ઘનતા $\mu \left( x \right) = a + \frac{{bx}}{L}$ છે. જ્યાં $x$ એ $A$ પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $A$ થી $\left( {\frac{7}{12}} \right)L$ અંતરે હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.