જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $400\, mL$ $0.2\, M$ $H_2SO_4$ ને $600\, mL$ $0.1\, M$ $NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $3.43\, kJ$ છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.18\, J\, K^{-1}\,g^{-1}$ હોય, તો અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો ...........$K$ થશે. (અંતિમ દ્રાવણની વિશિષ્ટ ઉષ્માક્ષમતા પાણી જેટલી ધારો)
    View Solution
  • 2
    નીચેનામાંથી તીવ્ર માત્રા શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયાં માત્રાત્મક ગુણધર્મ છે ?
    View Solution
  • 4
    નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?
    View Solution
  • 5
    $BaCl_2$$_{(s)}$ અને $BaCl_2. 2H_2O$$_{(s)}$ નાં દ્રાવણ માટે $\Delta$$H$ દ્રાવણના મૂલ્ય અનુક્રમે $-a\, kJ$ અને $b \,kJ$ છે તો $BaCl_2$$_{(s)}$ નું $\Delta$$H$ હાઈડ્રેશનનું મૂલ્ય શું થશે ?
    View Solution
  • 6
    $C$ $($ગ્રેફાઇટ$)$  $ + {C_2}(g) \to C{O_2}(g);\,\Delta H = - 395$ $kJ$

    $C$ $($હીરા$)$ $ + {O_2}(g) \to C{O_2}(g);\,\Delta H =  - 393.5$

    જો ગ્રેફાઇટથી હીરો બને તો ઉપરના આંકડા પરથી $\Delta H$.......$kJ$

    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ એક પ્રણાલીનો માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 8
    એસિડ-બેઈઝ પ્રક્રિયાની તટસ્થીકરણ ઉષ્મા $56$ કિલોજૂલ પ્રતિ મોલ હોય, તો તે પદાર્થો ...... હોઈ શકે.
    View Solution
  • 9
    $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ વિયોજન ઉર્જા (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) નો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે અને $XY$ નું નિર્માણ માટે $\Delta$$_f$$H - 200\, kJ\, mol^{-1}$ છે તો ની બંધ વિયોજન ઉર્જા........$kJ\, mol^{-1}$ માં શોધો.
    View Solution
  • 10
    જ્યારે પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે એસિડના એક તુલ્યાંક મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ક્યો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે ?
    View Solution