જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
  • A
    દ્રાવણનું ગલનબિંદુ વધે છે
  • B
    દ્રાવણનું ઉત્કલનબિંદુ વધે છે
  • C
    દ્રાવણનું ઉત્કલનબિંદુ ઘટે છે
  • D
    બંને ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઘટે છે
AIPMT 1988, Easy
Download our app for free and get startedPlay store
b
(b)Common salt is non-volatile and rises the b.pt.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 2
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 3
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 4
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 5
    નીચે આપેલ મુજબ નિર્બળ એસીડ $HX$ નું વિયોજન ધ્યાનમાં લો.

    $\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}$

    $\left[\mathrm{K}_{\mathrm{n}}:\right.$ વિયોજન અચળાંક]

    $300 \mathrm{~K}$ પર $HX$ ના $0.03 \mathrm{M}$ જલીય દ્રાવણ નું અભિસરણ (પરાસરણ) દબાણ .......... $\times 10^{-2}$ bar છે.

    $\left[\right.$ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 6
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 7
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 8
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution
  • 9
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 10
    $5 $ મિલી $N$ $HCl$, $20\,ml$  $N/2$  $H_2SO_4$ અને $30$ મિલી $N/3$  $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
    View Solution