જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
$0.5\,\, \propto \,\frac{1}{2}\,,\,0.2\, \propto \,\frac{1}{x}$

Here $\frac{{0.5}}{{0.2}}\, = \,\frac{x}{2}\,;\,x\, = \,5$ , hence $3$ cup

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25^o$  સે તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 $ મિમિ છે. $0.5$  અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65$) ને $100$  મિલિ $CCl_4$ ઓગળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ …….મિમિ થાય. $s$ $CCl_4$ ની ઘનતા $ = 1.58$  ગ્રામ / સેમી$^3$
    View Solution
  • 2
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution
  • 4
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 6
    જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવણમા દબાણ જેટલું થાય તેને.....
    View Solution
  • 7
    $2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1\, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે તો દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 8
    જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
    View Solution
  • 9
    $10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
    View Solution
  • 10
    બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
    View Solution