જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
b $0.5\,\, \propto \,\frac{1}{2}\,,\,0.2\, \propto \,\frac{1}{x}$
Here $\frac{{0.5}}{{0.2}}\, = \,\frac{x}{2}\,;\,x\, = \,5$ , hence $3$ cup
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$ (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
$1 $ મોલ હેપ્ટેન ($V.P = 92$ મિમી $Hg$) ને $4$ મોલ ઓક્ટેન સાથે મિશ્ર કરવામાં ($V.P = 31$ મિમી $ Hg$ ) આવે છે. પરિણામી આદર્શ દ્રાવણનું બાષ્પદબાણ .......... મિમી $ Hg$ હોય છે.
$A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?