જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
  • A
    વધે છે.
  • B
     ફેરફાર થતો નથી.
  • C
     પ્રથમ ઘટે છે અને પછી વધે છે.
  • D
     ઘટે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
On addition of naphthalene to benzene there is depression in freezing point of benzene.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીસ્ટ $X$ અને લીસ્ટ $Y$ સાચો વિકલ્પ જોડો.

    લીસ્ટ

    લીસ્ટ

    $(A)$સક્રિય દળ

    $(i)$ $\Delta n = 0$

    $(B)$  ઉત્કૃષ્ઠ સ્વભાવ

    $(ii)$ મોલર સાંદ્રતા

    $(C)$ $A$ $+$ ગરમી   $\rightleftharpoons$  $B$

    $(iii)$ વોન્ટહોફ સમીકરણ

    $(D)$ $2A_{(g)} + B_{ (g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)}$

    $(iv)$ જો તાપમાન વધે તો અનુકુલન થાય

     

    $(v)$  રાસાયણિક સંતુલન

    View Solution
  • 2
    અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
    View Solution
  • 3
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 4
    $1000 $ ગ્રામ પાણીમાં $17 $ ગ્રામ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારણ બિંદુ ......... $^oC$ હશે. (પાણી $K_f$  $=$  $1.86 \,\,deg - kg mol^{-1}$)
    View Solution
  • 5
    નીચેના $0.1\, m$ જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?
    View Solution
  • 6
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 7
    એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનું મોલ પ્રમાણ $1:4$ છે. $20\,^oC$ તાપમાને શુદ્ધ પેન્ટેન અને શુદ્ધ હેકઝેનના બાષ્પદબાણ અનુક્રમે $440 \,mm\, \,Hg$ અને $120\, mm\, \,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલ-અંશ શું થશે ?
    View Solution
  • 8
    $88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.
    View Solution
  • 9
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 10
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution