જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
  • A
    વધે છે.
  • B
     ફેરફાર થતો નથી.
  • C
     પ્રથમ ઘટે છે અને પછી વધે છે.
  • D
     ઘટે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
On addition of naphthalene to benzene there is depression in freezing point of benzene.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 2
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 3
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 4
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 5
    શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ પદાર્થ $(Y) $ ઉમેરવાથી $0.60 $ વાતા.માંથી $0.80 $ વાતા. થાય છે. તો દ્રાવણમાં $ (Y)$ ના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 6
    $27^{\circ}\,C\,200\,mL$ પાણીમાં $2.0\,g$ પ્રોટીન જેનું મોલર દળ $60\,kg\,mol ^{-1}$ છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ $\dots\dots\dots$

    (ઉપયોગ $R$ $=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 7
    $300\,cm ^3$ કદનું એક જલીય દ્રાવણ એ $0.63\,g$ પ્રોટીન ધરાવે છે.$300\,K$ પર દ્રાવણનું અભિસરણ દબાણ $1.29\,mbar$ છે.પ્રોટીનનું મોલર દળ $.........\,g\,mol ^{-1}$ છે.આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\, mol ^{-1}$
    View Solution
  • 8
    $HCl$ અને પાણીનું એઝિયોટ્રોપીક મિશ્રણ નીચેના પૈકી ...... $\% \,HCl$  ધરાવે છે.
    View Solution
  • 9
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 10
    $5 \, g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $250$ મિલી દ્રાવણની મોલારીટી શું હશે?
    View Solution