$20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
AIEEE 2004, Easy
Download our app for free and get startedPlay store
a
(a) ${H_3}P{O_3}$ is a dibasic acid

${N_1}{V_1}$(acid) $ = {N_2}{V_2}$ (base)

$0.1 \times 2 \times 20 = 0.1 \times 1 \times {V_2}$

$\therefore $${V_2} = \frac{{0.1 \times 2 \times 20}}{{0.1 \times 1}} = 40\,ml$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56\, M$ અને $1.8\,m$ હોય તો દ્રાવણની ઘનતા કેટલા ............. $\mathrm{g/mL}$ થશે ?
    View Solution
  • 2
    યુરિયાના $10\,g$  દીઠ $dm^3$  (અણુ સમૂહ $= 60\,g\,mol^{-1}$  ) નો સમાવિષ્ટ એક આબાષ્પશીલ દ્રાવકના $5\%$ દ્રાવણ સાથે આઇસોટોનિક છે તો આબાષ્પશીલ દ્રાવક નું આણ્વિય દળ ........ $g\,mol^{-1}$
    View Solution
  • 3
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 4
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 5
    દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ $......$ ${ }^{\circ} C$ છે.
    View Solution
  • 6
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 8
    $100\, g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\, g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
    View Solution
  • 9
    કયો દ્રાવણ એ સૌથી ઓછું બાષ્પ દબાણ ધરાવે છે?
    View Solution
  • 10
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution