કાર્બન થી $CO_2$માં રૂપાંતર થવા માટે દહન ગરમી $ -393.5\ kJ/mol$ છે.કાર્બન અને ઑક્સીજન માથી $CO_2$ના $35.2\ g$ના નિર્માણ માટે કેટલી ઉષ્માનું નિર્માણ થાય છે?
NEET 2015, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$ $ 0.1$ $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5 $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
પાણી માટે $\Delta {H_{vap}}$ મૂલ્ય $40.73\, kJ\, mol^{-1}$ અને $\Delta {S_{vap}}$ નુ મૂલ્ય $109\, J\,K^{-1}\,mol^{-1}$ છે. તો ક્યા તાપમાને પાણી તેની બાષ્પ સાથે સંતુલનમાં હશે ?
પ્રક્રિયા $A(g) + B(g) \to C(g) + D(g)$ માટે $298\,K$ પર $\Delta H^o$ and $\Delta S^o$ અનુક્રમે $-29.8\,\,kJ\, mol^{-1}$ અને $-0.100\,\,kJ\,K^{-1}$ $mol^{-1}$ છે $298\,K$ પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.
એક આદર્શ વાયુ ના ત્રણ moles ને $5$ atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમ તાપીય રીતે $60 \mathrm{~L}$ થી $20 \mathrm{~L}$ દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિયમ $Q$ એ - ............. Lit. atm છે.
જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?