કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો. 
    View Solution
  • 2
    ${CuO}$ના $.....\,\times 10^{-2}$ મોલ્સની સંખ્યા, જેનો ઉપયોગ ડ્યુમા પદ્ધતિમાં $57.5 \,{~g}$ ${N}, {N}$-ડાઇમિથાઇલએમિનોપેન્ટેનના નમૂનામાં અંદાજ માટે કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 3
    સલ્ફરની પરખ કરવા માટેની લેસાઈન કસોટીમાં કાળા અવક્ષેપ કયો પદાર્થ બનાવાને કારણે મળે છે ?
    View Solution
  • 4
    સલ્ફરની પરખ કરવા માટેની લેસાઈન કસોટીમાં કાળા અવક્ષેપ કયો પદાર્થ બનાવાને કારણે મળે છે ?
    View Solution
  • 5
    સલ્ફર ધરાવતા સંયોજનના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતાં કયો રંગ મળે છે ?
    View Solution
  • 6
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 7
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 8
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 9
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 10
    જેલ્ડાહલ પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે ગરમ કરતા નાઈટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે ?
    View Solution