Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો3 Marks
Question
કારણો આપો: રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી.
✓
Answer
રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી, તેના મુખ્ય કારણો નીચે મુજબ છે: $(1)$ રાજપૂતાણીઓ વીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. $(2)$ તેઓ હસતે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. $(3)$ તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહિ. $(4)$ જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. $(5)$ યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. $(6)$ શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિતામાં કૂદી જૌહર (પ્રાણ ત્યાગ) કરતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.