કાર્નોટ એન્જિન $T_1$ અને $T_2$ વચ્ચે કાર્ય કરે છે.ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે,ઉષ્માપ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન બમણું કરવાથી નવી કાર્યક્ષમતા કેટલી થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2$ મોલ વાયુનું તાપમાન $340 \;K$ થી $342\; K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,
    View Solution
  • 2
    એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી $1000\,J$ ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં $600\,J$ ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?
    View Solution
  • 4
    આકૃતિંમાં દર્શાવ્યા મુજબ થરમોડાયનેમિક ચક્રના $P-V$ ડાયાગ્રામ માટે, પ્રક્રિયા $B C$ અને $D A$ સમતાપી છે. તેને અનુરૂપ નીચેનામાંથી ક્યું આલેખ સાચું છે ?
    View Solution
  • 5
    લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ સમતાપી પ્રક્રિયા $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
    $B$ સમોષ્મી પ્રક્રિયા $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
    $C$ સમકદ પ્રક્રિયા $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
    $D$ સમદાબ પ્રક્રિયા $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 6
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 7
    જો વાયુને $A$ થી $C$ સુધી $B$ મારફતે લઈ જવામાં આવે તો વાયુ વડે શોષતી ઉષ્મા $8 \,J$ છે તો તેને $A$ થી $C$ સુધી સીધી રીતે લઈ જવામાં વાયુ વડે શોષાતી ઉષ્મા ............. $J$ છે.
    View Solution
  • 8
    $1$ $J^o C^{-1}$ જેટલી અચળ ઉષ્માધારિતા $(heat$  $capacity)$ ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે.

    $(i)$ $ 2$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.

    $(ii)$ $8$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક $100^o $ $C$ તાપમાનથી અંતિમ $200^o $ $C$ તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.

    View Solution
  • 9
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 10
    એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા $D$ માંથી વચ્ચેની અવસ્થા $E$ માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા $E$ થી $F$ જાય છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ જતાં થતું કુલ કાર્ય $..........\,J$ હશે.
    View Solution