કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી $1000\,J$ ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં $600\,J$ ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?
  • A$20\%$ અને $- 43\,^oC$
  • B$40\%$ અને $- 33\,^oC$
  • C$50\%$ અને $- 20\,^oC$
  • D$70\%$ અને $- 10\,^oC$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
b
Given:  \(Q_1=1000 J\)

            \(Q_2=600 J\)

            \({T_1} = {127^ \circ }C = 400\,K\)

            \({T_2} = ?\)

            \(\eta  = ?\)

Efficiency of carnot engine,

\(\eta  = \frac{W}{Q_1} \times 100\% \)

\(or,\,\,\eta  = \frac{{{Q_2} - {Q_1}}}{{{Q_1}}} \times 100\% \)

\(or,\,\,\,\eta  = \frac{{1000 - 600}}{{1000}} \times 100\% \)

\(\eta  = 40\% \)

\(Now,for\,carnot\,cycle\frac{{{Q_2}}}{{{Q_1}}} = \frac{{{T_2}}}{{{T_1}}}\)

\(\frac{{600}}{{1000}} = \frac{{{T_2}}}{{400}}\)

\({T_2} = \frac{{600 \times 400}}{{1000}} = 240\,K = 240 - 273\)

\(\therefore {T_2} =  - {33^ \circ }C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution
  • 2
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્રની એન્ટ્રોપી બદલાય નહીં.
    View Solution
  • 3
    $2$ મોલ વાયુનું તાપમાન $340 \;K$ થી $342\; K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,
    View Solution
  • 4
    જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    $\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
    View Solution
  • 6
    વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

    કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

    View Solution
  • 7
    ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.
    View Solution
  • 8
    વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી  $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 9
    અચળ દબાણ $P$ એ વાયુનું કદ $ {V_1} $ થી વધારીને $ {V_2} $ કરવામાં આવે છે.તો વાયુ પર થતું કાર્ય?
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિનની $800 K$ થી $500 K$ અને $x\, K$ થી $600\, K$ વચ્ચે કાર્યક્ષમતા સમાન છે,તો $x=$ ........ $K$
    View Solution