કેલ્શિયમ નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $65.6 $ અને $164$  છે. કેલ્શિયમ નાઈટ્રેટનો વિયોજન અંશ .......... $\%$ હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ca(NO_3)_2$ નું જલીય $ 1\% $ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ?
    View Solution
  • 2
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 3
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 4
    $10\, \mathrm{~g}$ ગ્લુકોઝ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)$ ને $250 \,\mathrm{ml}$ પાણીમાં $\left(\mathrm{P}_{1}\right)$ $10\, \mathrm{~g}$ યુરિયા $\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{2}\right)$ અને $10\, \mathrm{~g}$ સુક્રોઝ $\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{3}\right)$ ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 6
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 7
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 8
    બેન્ઝિનમાં દ્રાવ્ય કરેલા બેન્ઝોઇક ઍસિડનો અણુભાર ............ ગ્રામ/મોલ મળે.
    View Solution
  • 9
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 10
    $25$  મિલી $N/10$  $NaOH$ દ્રાવણને સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે કયું દ્રાવણ જરૂરી છે?
    View Solution