ખોટું વિધાન કયું છે?
AIEEE 2002, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાયુ $A$ સ્થિતિમાંથી $C$ સ્થિતિમાં બે માર્ગે જાય છે. $AB $ પ્રક્રિયામાં $400 \;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે અને $BC$ પ્રક્રિયામાં $100\;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે. $AC$ પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા ...... $J$ હશે?
    View Solution
  • 2
    સમમેટ્રીક (isometric) પ્રક્રિયા માટે ........
    View Solution
  • 3
    વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
    View Solution
  • 4
    વિધાન :દુનિયામાં પ્રતિવર્તી પ્રક્રિયા શોધવી ઘણી મુશ્કેલ છે.

    કારણ : મોટા ભાગની પ્રક્રિયામાં વ્યય થતો હોય છે.

    View Solution
  • 5
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 6
    વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.

    વિધાન $-2$ :  સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.

    View Solution
  • 7
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 8
    રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
    View Solution
  • 9
    થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
    View Solution
  • 10
    રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
    View Solution