ખોટું વિધાન કયું છે?
  • A  દરેક ગ્રેનમ $2$ થી $100$  થાયલેકૉઇડ ધરાવે છે.
  • B
      હરિતકણમાં અંદરનું પડ અંતઃપટલમયતંત્ર રચે છે.
  • C   કણાભસૂત્ર અને હરિતકણના આધારકમાં રિબોઝોમ અને વલયાકાર $DNA$ આવેલા છે.
  • D
      હરિતકણમાં ફોટોફૉસ્ફોરીકરણ અને અંધકાર ક્રિયા થાય છે.   
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રંગસૂત્રદ્રવ્યમાં કયા ઘટકનો અભાવ હોય છે ?
    View Solution
  • 2
    $S -$ વિધાન : રોબર્ટ બ્રાઉને કોષ શબ્દ આપ્યો.

    $R -$ કારણ : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું લીલની કોષદિવાલનો એક ઘટક નથી ?
    View Solution
  • 4
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 5
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 6
    નીચે આપેલ વિધાન સબમેટા સેન્ટ્રિક માટે સાચું છે :
    View Solution
  • 7
    કોષકેન્દ્ર દૂર કરવામાં આવે તો શું થાય ?
    View Solution
  • 8
    લાઈસોઝોમનું મુખ્ય કાર્ય :
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં ........... .
    View Solution
  • 10
    કઈ અંગિકા ફક્ત વનસ્પતિકોષોમાં જોવા મળે છે?
    View Solution