ખોટું વિધાન કયું છે?
  • A  દરેક ગ્રેનમ $2$ થી $100$  થાયલેકૉઇડ ધરાવે છે.
  • B
      હરિતકણમાં અંદરનું પડ અંતઃપટલમયતંત્ર રચે છે.
  • C   કણાભસૂત્ર અને હરિતકણના આધારકમાં રિબોઝોમ અને વલયાકાર $DNA$ આવેલા છે.
  • D
      હરિતકણમાં ફોટોફૉસ્ફોરીકરણ અને અંધકાર ક્રિયા થાય છે.   
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રંગસૂત્રદ્રવ્યમાં કયા ઘટકનો અભાવ હોય છે ?
    View Solution
  • 2
    કોષરસસ્તર માટે કયું વિધાન અસંગત છે ?
    View Solution
  • 3
    નીચે આપેલ કોષ અંગિકાઓનું કયું જૂથ $DNA$ ધરાવે છે ?
    View Solution
  • 4
     ગાજરનો કેસરી રંગ શેના કારણે છે 
    View Solution
  • 5
    ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
    View Solution
  • 6
    તે ઉત્સર્જન તેમજ જલનિયમન સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 7
    કોષરસતંતુઓ કયાં આવેલા છે ?
    View Solution
  • 8
    કોષનાં બહારના ભાગોને તેમની જગ્યાએ જકડી રાખી કોષને રક્ષણ આપે છે.
    View Solution
  • 9
    $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

    $R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

    View Solution
  • 10
    રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :
    View Solution