કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
  • A
    કોષમાં કણાભસૂત્રની સંખ્યા દેહઘાર્મિક ક્રિયા પર આઘાર રાખે છે.
  • B
    કણાભસૂત્ર બહુભાજન દ્વારા વિભાજન પામે છે.
  • C
    કણાભસુત્ર જારક શ્વસનનું સ્થાન છે.
  • Dકણાભસૂત્રમાં $ATP$ નું નિર્માણ થાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણાભસૂત્રના કયાં પટલની લંબાઈ વધુ હોય છે ?
    View Solution
  • 2
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
         કોલમ  $X$      કોલમ    $Y$
      $(1)$  કણાભસૂત્ર   $(P)$  આત્મઘાતી કોથળી
      $(2)$  હરિતકણ   $(Q)$  સ્ટીરોઈડનું સંશ્લેષણ
      $(3)$  લાઇસોઝોમ    $(R)$  પ્રકાશસંશ્લેષણ
      $(4)$  કણિકાવિહીન અંતકોષરસજળ   $(S)$  નિર્માણ સંચય
    View Solution
  • 3
    સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
    View Solution
  • 4
    ..... એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 5
    ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણ માટે શું સાચું?
    View Solution
  • 6
    ......માં રિબોન્યુક્લિઈક એસિડ જોવા મળે છે
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ અંગિકાને અંતઃપટલતંત્રના ધટક માનવામાં આવે છે?
    View Solution
  • 8
    કોષરસસ્તરના કયા બંધારણીય ભાગને સરળતાથી દૂર કરી શકાય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી ?
    View Solution
  • 10
    એકસરખી લંબાઈની ભુજા ધરાવતાં રંગસૂત્રોને શું કહેવાય છે?
    View Solution