કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
  • A
    કોષમાં કણાભસૂત્રની સંખ્યા દેહઘાર્મિક ક્રિયા પર આઘાર રાખે છે.
  • B
    કણાભસૂત્ર બહુભાજન દ્વારા વિભાજન પામે છે.
  • C
    કણાભસુત્ર જારક શ્વસનનું સ્થાન છે.
  • Dકણાભસૂત્રમાં $\text{ATP}$ નું નિર્માણ થાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષ બંધારણ અને તેના કાર્યને અનુલક્ષીને નીચે આપેલ કઈ જોડ અસંગત છે $?$
    View Solution
  • 2
    રિબોઝોમ્સનું સ્થાન
    View Solution
  • 3
    નીચેના જોડકા જોડો. 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ પ્રસરણ $I$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે
    $Q$ સાનુકુલિત વહન $II$ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન
    $R$ સક્રિય વહન $III$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર

     

    View Solution
  • 4
    કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ
    View Solution
  • 5
    કોષરસકંકાલના કાર્ય કયાં છે ?
    View Solution
  • 6
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution
  • 7
    તારાકેન્દ્રનો કેન્દ્ર ભાગ :
    View Solution
  • 8
    ક્રોમેટીન શું ધરાવે ? .
    View Solution
  • 9
    ઘટક કે જે ગોલ્ગીકાયમાં સંશ્લેષણ પામે છે $?$
    View Solution
  • 10
    આપેલી આકૃતિમાંથી $X,Y$ અને $Z$ ભાગ ઓળખો.
    View Solution