કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
  • A
    કોષમાં કણાભસૂત્રની સંખ્યા દેહઘાર્મિક ક્રિયા પર આઘાર રાખે છે.
  • B
    કણાભસૂત્ર બહુભાજન દ્વારા વિભાજન પામે છે.
  • C
    કણાભસુત્ર જારક શ્વસનનું સ્થાન છે.
  • Dકણાભસૂત્રમાં $ATP$ નું નિર્માણ થાય છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
    View Solution
  • 2
    આદિકોષકેન્દ્રી કોષની કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણથી નિર્માણ થતી નથી?
    View Solution
  • 3
    કોષરસતંતુઓ $(Plasmodesmata)$ શું છે?
    View Solution
  • 4
    સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
    View Solution
  • 5
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution
  • 6
    પ્રાણીકોષમાં તેનો અભાવ પરંતુ વનસ્પતી કોષમાં તેની હાજરી
    View Solution
  • 7
    નીચેનું વિધાન વાંચો અને ખોટો વિકલ્પ પસંદ કરો 

    $a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.

    $b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.

    $C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.

    $d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે 

    View Solution
  • 8
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 9
    આપેલી આકૃતિમાંથી $X,Y$ અને $Z$ ભાગ ઓળખો.
    View Solution
  • 10
    ખોટું વિધાન કયું છે?
    View Solution