કણાભસૂત્ર માટે કયું વિધાન સાચું છે
  • A
    કદ તથા આકારમાં ફેરફાર પામે છે અને બંન્ને પ્રકારનું વિભાજન જોવા મળે છે
  • B
    આકાર બદલતો નથી પરંતુ, વિભાજન જોવા મળે છે.
  • C
    કદ અને આકારમાં ફેરફાર થતો નથી અને વિભાજન  જોવા મળતું નથી
  • D
    આકાર બદલે છે, પણ વિભાજન થતું જોવા મળતું નથી
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનું વિધાન વાંચો અને ખોટો વિકલ્પ પસંદ કરો 

    $a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.

    $b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.

    $C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.

    $d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે 

    View Solution
  • 2
    આકૃતિમાં $X$ ને ઓળખો
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 5
    તે ઉત્સર્જન તેમજ જલનિયમન સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    પ્રાણીકોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી?
    View Solution
  • 7
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 8
    જે કોષ વધુ માત્રામાં ....... નું નિર્માણ કરે છે તે કોષની અંતઃકોષરસજાળ પર રીબોઝોમ આવેલા હોતા નથી.
    View Solution
  • 9
    કોષનું રચનાત્મક લિપીડ .......છે.
    View Solution
  • 10
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution