કણાભસૂત્ર માટે કયું વિધાન સાચું છે
  • A
    કદ તથા આકારમાં ફેરફાર પામે છે અને બંન્ને પ્રકારનું વિભાજન જોવા મળે છે
  • B
    આકાર બદલતો નથી પરંતુ, વિભાજન જોવા મળે છે.
  • C
    કદ અને આકારમાં ફેરફાર થતો નથી અને વિભાજન  જોવા મળતું નથી
  • D
    આકાર બદલે છે, પણ વિભાજન થતું જોવા મળતું નથી
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસસ્તરના વિસ્તરણને લીધે નીચેના પૈકી કોનું નિર્માણ થાય છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 4
    $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

    $R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

    View Solution
  • 5
    નીચે આપેલ કોષદીવાલનું કાર્ય નથી :
    View Solution
  • 6
    $S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.

    $R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.

    View Solution
  • 7
    .......માં રિબોઝોમ્સ ઉત્પન્ન થાય છે.
    View Solution
  • 8
    કોષરસપટલ જે કોષનું જોડાયેલ પટલ છે, તે કયા જૈવ રસાયણને કારણે બને છે?
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રીય કોષોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?
    View Solution
  • 10
    વિધાન $A$ : વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ આવેલ છે. 

    કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution