કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
Medium
Download our app for free and get startedPlay store
c
આઇસોટોનીક દ્રાવણ  માટે $\,{{\text{C}}_{\text{1}}}\, = \,\,{C_2}$

$\frac{5}{{342\,\, \times \,\,0.1}}\,\, = \,\,\frac{1}{{(mol.wt)\,\, \times \,\,0.1}}$

$ \Rightarrow \,\,mol.wt.\,\, = \,\,\frac{{342}}{5}\,\, = \,\,68.4$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 2
    જો રાઉલ્ટના નિયમનું પાલન થાય તો, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ એ કોના સપ્રમાણમાં હોય છે?
    View Solution
  • 3
    વિધુતવિભાજ્યના ખૂબ મંદ દ્રાવણ માટે નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ? (બીજા પરિમાણો અચળ ગણો)
    View Solution
  • 4
    દ્રાવણના ઠારબિંદુના ઘટાડા દરમિયાન નીચનામાંથી કોણ સંતુલનમાં હશે ?
    View Solution
  • 5
    $NaCl$ દ્રાવણનું અભિસરણ દબાણ $0.10$ $atm$ છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ $0.20$ $atm.$  છે. $1\, L$ ગ્લુકોઝ દ્રાવણ અને $2\, L$ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું  અભિસરણ દબાણ $x \times 10^{-3}$ atm છે.$x$ .......... છે.(નજીકના અંક)

     

    View Solution
  • 6
    કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
    View Solution
  • 7
    યુરિયાનું એક દ્રાવણ $100.18\,^oC$ તાપમાને ઊકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\, K \,kg\, mol^{-1}$ હોય, તો આ દ્રાવણ ......... $^oC$ તાપમાને ઠરશે.
    View Solution
  • 8
    સોડિયમ ક્લૉરાઇડનું ......સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.
    View Solution
  • 9
    ટોલ્યુઇનનુ ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, m^{-1}$ છે. તો પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $\mathrm{kJ\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 10
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution