કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
Medium
Download our app for free and get startedPlay store
c
આઇસોટોનીક દ્રાવણ  માટે $\,{{\text{C}}_{\text{1}}}\, = \,\,{C_2}$

$\frac{5}{{342\,\, \times \,\,0.1}}\,\, = \,\,\frac{1}{{(mol.wt)\,\, \times \,\,0.1}}$

$ \Rightarrow \,\,mol.wt.\,\, = \,\,\frac{{342}}{5}\,\, = \,\,68.4$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 2
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 3
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?
    View Solution
  • 6
    $0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
    View Solution
  • 7
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 8
    જો પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ ${P_A}^o$ અને $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય, તો દ્રાવણમાં $A$ નુ આંશિક બાષ્પદબાણ ..... થશે.
    View Solution
  • 9
    પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
    View Solution
  • 10
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution