કણોનું તંત્ર જે ગોળાકાર રીતે સમપ્રમાણ ગુરત્વાકર્ષણ તંત્ર છે તેની દળ ઘનતા $\rho=\left\{\rho_0, r \leq R\ 0, r > R\right.$ છે.જ્યાં $\rho_0$ અચળ છે. વર્તુળાકાર ગતિ કરે છે. તંત્રના કેન્દ્રથી $v \rightarrow r$ નો આલેખ $(0 < r < \infty)$
A
B
C
D
Medium
Download our app for free and get started
C
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર તરફ ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે. $G$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g$ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ છે. $u$ નું ન્યૂનતમ મૂલ્ય કે જેથી કણ પૃથ્વી પર પાછો ન આવે?
બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ $\frac{1}{R}$ (અને $1/{R^2}$ નહિ) ના સપ્રમાણમાં હોય, જયાં $R$ તેમની વચ્ચેનું અંતર, તો આ બળની અસર હેઠળ કણોની ભ્રમણકક્ષાની ગતિને કારણે કક્ષીય ઝડપ $v$ કોના સમપ્રમાણમાં હોય?
બે કાલ્પનિક $m_1$ અને $m_2$ દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર $d$ હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? ($m_1$ ની ઝડપ $v_1$ અને $m_2$ ની ઝડપ $v_2$ છે)
$m$ અને $M$ દળ ધરાવતા બે ગોળા હવામાં છે અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. દળોની વચ્ચે જગ્યામાં $3$ વિશિષ્ટ ઘનતા ઘરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. હવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
એક ઉપગ્રહે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં નિયમિત ઝડપ $v$ સાથે ભ્રમણ કરી રહે છે. જો ગુરુત્વાકર્ષણ બળ અચાનક અદ્ષ્ય થઈ જાય તો, ઉપગ્રહની ઝડપ ...... હશે ?
પૃથ્વીને $R$ ત્રિજયાનો ગોળો ધારવામાં આવે છે. જો પૃથ્વીની સપાટીથી $ R$ ઊંચાઇએ એક પ્લેટફોર્મ ગોઠવવામાં આવેલું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv $ છે, જયાં $v $ એ પૃથ્વીની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું હશે?