કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે

જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે? 

JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં બે અરીસા એકબીજાને સમાંતર અને તેમની વચ્ચે એક પદાર્થ $O$ મૂકેલો છે. તો પ્રથમ ત્રણ પ્રતિબિંબનું $M_2$ અરીસાથી અંતર .....થશે. ($cm$ માં)
    View Solution
  • 2
    $f / 3$ લંબાઈનો પાતળો સળિયો $f $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂક્યો છે કે જેથી તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને જે સળિયામાં માત્ર સ્પર્શતું છે, તો મોટવણીનું મૂલ્ય..... હશે.
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
    View Solution
  • 4
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંકના પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન મળે છે ત્યારે પ્રિઝમકોણ ?.....$^o$ $(cos 41° = 0.75)$
    View Solution
  • 6
    એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
    View Solution
  • 9
    સમબાજુ પ્રિઝમનો ક્રાંતિકોણ $45^o $ છે.આપાતકિરણ એકસપાટીને લંબ હોય,તો...
    View Solution
  • 10
    સાદા માઇક્રોસ્કોપમાં $5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મોટવણી કેટલી થાય?
    View Solution