કોઈ એક પ્રક્રિયા માટે $\Delta H =  + 3\,kJ$ અને $\Delta S =  + 10\,J/K$ છે. તો ......$K$ લઘુત્તમ તાપમાન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?
Diffcult
Download our app for free and get startedPlay store
a
$\therefore T =\frac{\Delta H }{\Delta S }=\frac{3 \times 1000}{10}=300\, K$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી આપમેળે થતી પ્રક્રિયા શું કરશે ?
    View Solution
  • 2
    $S{O_2}$ અને $S{O_3}$ ની સર્જન ઉષ્માનું મૂલ્ય $ - 298.2\,kJ$ અને $ - 98.2\,kJ$ છે , નીચેની પ્રતિક્રિયાની પ્રક્રિયા ઉષ્મા ....$kJ$ હશે.

    $S{O_2} + \frac{1}{2}{O_2} \to S{O_3}$

    View Solution
  • 3
    જો….. હોય તો દરેક તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ? 
    View Solution
  • 4
    $27$ $^o$$C$ તાપમાને $5$ મોલ આદર્શ વાયુનુ $8$ $dm^3$ થી $80$ $dm^3$ પ્રતિવર્તીં પ્રસરણ થાય છે. તો એન્ટ્રોપીનો ફેરફાર.....$JK^{-1}$ શોધો.
    View Solution
  • 5
    નીચેના સમીકરણ દ્વારા મિથેનના દહનમાં ઉદભવતી ઉષ્માનું મૂલ્ય આપેલ છે. જો $445 kJ$ દહન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે કેટલા ...... ગ્રામ મિથેનની જરૂર પડે છે ?

    $CH _{4}+2 O _{2} \rightarrow CO _{2}+2 H _{2} O (\Delta H =-891 kJ / mol)$

    View Solution
  • 6
    $H_2O_{(s)} ⇄ H_2O_{(l)}$ માટે $ 0^°$ સે તાપમાને અને $1$ વાતાવરણ દબાણે ...... થાય.
    View Solution
  • 7
    જો $HCN$ અને $NaOH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી ${-1} 2.13\, KJ/mol$ હોય તો $HCN$ ની આયનીકરણ એન્થાલ્પી ......  $KJ$ થશે.
    View Solution
  • 8
    એક મોલ બિન આદર્શ વાયુ અવસ્થાનો ફેરફાર તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0\,L $ વાતાવરણ સાથે થાય છે.$ (2.0 \,atm, 3.0\,L, 95\,K\,)$ $\rightarrow$ $(4.0\, atm, 5.0\,L, 245\,K) $ તો પ્રક્રિયાનો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) $ લીટર વાતાવરણમાં કેટલો થશે ?
    View Solution
  • 9
    એક મોલ પ્રવાહી સ્વરૂપ પાણીનું વરાળમાં રૂપાંતર કરતા $373 \,K$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર ...... જૂલ/કેલ્વિન ($\Delta S$ (બાષ્પાયન) $= 2.257$ કિલોજૂલ/ગ્રામ)
    View Solution
  • 10
    પ્રક્રિયા સ્વપ્રેરિત ત્યારે થશે, જ્યારે .......
    View Solution