એક મોલ પ્રવાહી સ્વરૂપ પાણીનું વરાળમાં રૂપાંતર કરતા $373 \,K$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર ...... જૂલ/કેલ્વિન ($\Delta S$ (બાષ્પાયન) $= 2.257$ કિલોજૂલ/ગ્રામ)
  • A$105.9$
  • B$107.9$
  • C$108.9$
  • D$109.9$
Medium
Download our app for free and get startedPlay store
c
\(1\) ગ્રામ પાણીની  વરાળ બનાવવા  જરૂરી ઉષ્મા = \(2.257\) કિલોજૂલ = \(2257\) જૂલ 

\(18\) ગ્રામ (\(1\) મોલ ) પાણીની વરાળ બનાવવા જરૂરી ઉષ્મા \( = 18×2257\) જૂલ

\(\Delta S\,\, = \,\,\frac{{{q_{rev}}}}{T}\,\, = \,\,\frac{{18 \times 2257}}{{373}}\,\, = \,\,108.9\,\,\) જૂલ/કેલ્વિન

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઇથેન, હાઇડ્રોજન અને ગ્રેફાઇટની દહન ઉષ્મા અનુક્રમે $-1560$, $-393.5$ અને $-286 \;\mathrm{kJ} / \mathrm{mol},$ હોય, તો ઇથેનની પ્રમાણિત સર્જન ઉષ્મા $\left(\Delta_{t} \mathrm{H}_{298}^{0}\right)$ .......... $kJ/mol$ જણાવો.
    View Solution
  • 2
    એક આદર્શ વાયુના $6$ મોલ્સ $1$ લિટરના કદથી $27\,^oC$ પર $10$ લિટરના કદથી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. મહત્તમ થયેલ કાર્ય ................. $\mathrm{kJ}$ છે?
    View Solution
  • 3
    અચળ દબાણમાં બરફ સાથે સંતુલનમાં પાણીની મોલર ઉષ્મા ક્ષમતા છે
    View Solution
  • 4
    સ્વયંભૂ થવાની પ્રક્રિયા માટે
    View Solution
  • 5
    આપેલી પ્રક્રિયા માટે $\Delta H = 35.5\ kJ\ mol^{-1}$ અને $\Delta S = 83.6\ J\ K^{-1} \  mol^{-1}$ છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ?

    ($\Delta H$ અને $\Delta S$ તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)

    View Solution
  • 6
    $HCN \to {H^ + } + C{N^ - }$ પ્રકમ ........... હોવો જોઇએ.
    View Solution
  • 7
    નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો:

    $\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}$

    $25^{\circ} {C}$ પર ${E}_{\text {cell }}^{0}$નું મૂલ્ય $4.315\, {~V}$ છે.

    જો $\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}$, પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $\Delta {S}^{\circ}$ ${J} \,{K}^{-1}$માં $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક $ = 96487 \, {C} \, {mol}^{-1} $]

    View Solution
  • 8
    $H - H$ અને $Cl - Cl$ ની બંધ-ઊર્જા અનુક્રમે $430$ કિલો જૂલ મોલ$^{-1}$ અને $240$ કિલો જૂલ મોલ$^{-1}$ છે. $HCl$ ની $\Delta H_f$ (સર્જનઉષ્મા) $-90$ કિલો જૂલ મોલ$^{-1}$ હોય, તો $H - Cl $ બંધ-ઊર્જા કેટલા ....... કિલો જૂલ મોલ$^{-1}$ હશે ?
    View Solution
  • 9
    $S$( રહોમ્બીક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $SO_2$$_{(g)}$; $\Delta H = -297.5\, KJ \,S$( મોનોક્લિનિક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $S$$O_2$; $\Delta$ $H = -300\, KJ.$ માહિતી ...... કહી શકાય.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution