કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચ
A
નાની કેન્દ્રલંબાઇ અને મોટા વ્યાસનો હોય.
B
મોટી કેન્દ્રલંબાઇ અને નાના વ્યાસનો હોય.
C
નાની કેન્દ્રલંબાઇ અને નાના વ્યાસનો હોય.
D
મોટી કેન્દ્રલંબાઇ અને મોટા વ્યાસનો હોય.
NEET 2018, Easy
Download our app for free and get started
d For telescope, angular magnification \(=\frac{f_{0}}{f_{e}}\)
Angular resolution \(=\frac{D}{1.22 \lambda}\) should be large.
So, objective lens should have large focal length \(\left(f_{o}\right)\) and large diameter \(D\) for large angular
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
એક બહિર્ગોળ લેન્સ બિંદુંગત વસ્તુનું તેનાથી $50 \,cm$ અંતરે પ્રતિબિંબ રચે છે. એક બહિર્ગોળ લેન્સને પ્રતિબિંબની બાજુએ બહિર્ગોળ લેન્સ ની પાછળ $10\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સમત અરીસાને પ્રતિબિંબની બાજુએ, અંતર્ગોળ લેન્સની સામે મૂક્તા, અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .............. $cm$ છે ?
એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$ હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?