કોઈ પણ પ્રબળ એસિડ તેમજ પ્રબળ બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે, કારણકે......
  • A
    ઉદભવેલ ક્ષાર જળવિભાજન ન પામે.
  • Bમાત્ર $H^+$ અને $OH^-$ આયનો જ દરેક વખતે પ્રક્રિયામાં ભાગ લે છે.
  • C
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ સંપૂર્ણ પ્રક્રિયા અનુભવે છે.
  • D
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ જલીય માધ્યમમાં પ્રક્રિયા અનુભવે છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $ Fe_2O_3$$_{(s)} + 3CO$ $_{(g)}$ $= 2Fe $$_{(s)} +$$3CO_2$$_{(g)}$ પ્રક્રિયાની પ્રમાણિત ઉષ્મા $ -6.6$ $kcal$ તો $Fe_2O_3$ $_{(s)}$ માટે $\Delta$$H_f$$^o$ $= ......$ $kcal/mol$ [ $\Delta$$H_f$$^o$ $CO$ $_{(g)} = -26.4\, kcal$  અને $\Delta$$H_f$$^o$ $CO_2$ $_{(g)}$$ = -94\, kcal $ ]
    View Solution
  • 2
    એક પ્રક્રિયા માટે,

    $H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}$

    $\Delta U =-59.6\,kJ\,mol ^{-1}$ $27^{\circ}\,C$ પર,

    ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર $(-)......\,kJ\, mol ^{-1}$ [નજીકનો પૂર્ણાંક]

    (આપેલ : $\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)$

    View Solution
  • 3
    સમાન તાપમાને $CH_4, C_2H_6, C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા અનુક્રમે $-212.8, -373.0, -337.0$ અને $-310.5\, Kcal$ છે. તો આ વાયુઓ પણ શ્રેષ્ઠ બળતણ કયું છે?
    View Solution
  • 4
    કીચોર્ફ સમીકરણમાં કયુ પરિબળ પ્રક્રિયાનો ઉષ્માને અસર કરે છે ?
    View Solution
  • 5
    પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય તે માટે જરૂરી શરત ...... છે.
    View Solution
  • 6
    જ્યારે એક મોલ $NH_4OH$ એક મોલ $HCl$ સાથે પ્રક્રિયા કરે તો છુટી પડતી ઉષ્માનો જથ્થો.....
    View Solution
  • 7
    $N_2 + 3H_2 \rightarrow 2NH_3$ અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જો $\Delta H$  અનેેેે  $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા ફેરફાર હોય છે તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?
    View Solution
  • 8
    કોલમ$-I$ ના રૂપાંતરણને કોલમ$-II$ માં આપેલ યોગ્ય વિકલ્પ સાથે જોડો.

    કોલમ$-I$

    કોલમ$-II$

    $(A)\;CO_2(s)\;\to\;CO_2(g)$

    $(p)$ સંક્રાંતિ માધ્યમ

    $(B)\;CaCO_3(s)\;to\;CaO(s)$

    $+ CO_2(g)$

    $(q)$ અપરરૂપ ફેરફાર

    $(C)\;2H^{\cdot}\;\to\;H_2(g)$

    $(r)\;\Delta\, H \,\frac{1}{2}$ ધન છે.

    $(D)\;P$ (સફેદ ધન) $\to\;P$( વાવ ધન)

    $(s)\;\Delta\,S \,\frac{1}{2}$ ધન છે.

     

    $(t)\;\Delta\, S$ ઋણ છે.

    View Solution
  • 9
    ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226\, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411\, kJ\, mol^{-1}$ હોય, તો $STP$ એ પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ...............${N_A}$ થશે.
    View Solution
  • 10
    $C ( s )+ O _{2}( g ) \rightarrow CO _{2}( g )+400\; kJ$

    $C ( s )+\frac{1}{2} O _{2}( g ) \rightarrow CO ( g )+100 \;kJ$

    જ્યારે $60\,\%$ શુદ્ધતા ધરાવતા કોલસાને અપૂરતા ઓકિસજનની હાજરીમાં દહ્ કરતા, $60 \%$ કાર્બન $'CO'$માં અને બાકી રહેલો $'CO _2'$માં રૂપાંતર પામે છે. જ્યારે $0.6 \,kg$ કોલસાને બાળવામાં આવે ત્યારે ઉત્પન્ન થયેલી ઉષ્મા $......$

    View Solution