સમાન તાપમાને $CH_4, C_2H_6, C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા અનુક્રમે $-212.8, -373.0, -337.0$ અને $-310.5\, Kcal$ છે. તો આ વાયુઓ પણ શ્રેષ્ઠ બળતણ કયું છે?
  • A$CH_4$
  • B$C_2H_6$
  • C$C_2H_4$
  • D$C_2H_2$
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C\, + \,\frac{1}{2}{O_2}\, \to \,CO\,\,:\,\,\Delta H\,\, = \,\, - 12\,\,$ કિલોજુલ $\,\,CO\, + \,\frac{1}{2}{O_2}\, \to \,C{O_2}\,\,:\,\,\Delta H\,\, = \,\, - 10$

    કિલોજૂલ અને $C + O_2$ $\rightarrow$ $CO_2$ :$\Delta H = x$ કિલોજૂલ, તો $x$ ..... કિલોજૂલ થાય.

    View Solution
  • 2
    $495\, K$ પર $A ( g ) \rightleftharpoons B ( g )$ પ્રક્રિયા માટે $\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}$

    જો આપણે બંધ પાત્રમાં $495\, K$ પર એનાં $22$ મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ $B$ની માત્રા ........ મિલિમોલ છે.

    $\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]$

    View Solution
  • 3
    $CO ({-1}10 \,KJ\, mol^{-1}$) અને $CO_2(-394 \,KJ$ મોલ$^{-1}$) ના નિર્માણની પ્રમાણિત એન્થાલ્પી છે. જ્યારે $1$ મોલ ગ્રેફાઈટ સળગે ત્યારે દહન ઉષ્મા કેટલા ............... $\mathrm{KJ}$ થશે ?
    View Solution
  • 4
    આદર્શ વાયુના સમઉષ્મીય પ્રસરણ દરમ્યાન તેની એન્થાલ્પી ......
    View Solution
  • 5
    $S$( રહોમ્બીક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $SO_2$$_{(g)}$; $\Delta H = -297.5\, KJ \,S$( મોનોક્લિનિક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $S$$O_2$; $\Delta$ $H = -300\, KJ.$ માહિતી ...... કહી શકાય.
    View Solution
  • 6
    $298\,K$ પર $4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $-550\,J / K$ છે. ક્યા તાપમાન $K$ પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; $\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}$.]
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
    View Solution
  • 9
    કોની ઉર્જા નક્કી કરવા માટે હેસનો નિયમ લાગુ પડે છે
    View Solution
  • 10
    કાર્બનના દહનથી બે ઓક્સાઈડ અનુક્રમે $CO$ અને $CO_2$ બને છે. તેઓની સર્જન એન્થાલ્પી અનુક્રમે $26$ કિલોકેલરી અને $94.3$ કિલોકેલરી છે, તો કાર્બનની દહન એન્થાલ્પી ...... કિલોકેલરી થાય.
    View Solution