કોઇ પણ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો સંતુલન અચળાંક પરની અસર....
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500\,^oC$ પર પ્રતિવર્તી પ્રક્રિયા ${N_{2(g)}} + 3{H_{2(g)}}$ $\rightleftharpoons$ $2N{H_{3(g)}}$ માટે ${K_P}$નું મૂલ્ય $1.44 \times {10^{ - 5}}$ છે, જ્યારે આંશિક દબાણને વાતાવરણમાં  માપવામાં આવે છે. સાંદ્રતા સાથે ${K_c}$નું અનુરૂપ મૂલ્ય મોલ લિટર$^{-1}$માં ...... છે.
    View Solution
  • 2
    નીચે આપેલી કઇ પ્રક્રિયામાં દબાણમાં વધારો કરતાં નીપજમાં વધારો થશે ?
    View Solution
  • 3
    $K_c$ $P + Q $ $\rightleftharpoons$ $ R + C$ એ $10^{-2}$ છે અને $K_f $ $=$ $10^{-1}$ છે તો પ્રતિગામી સક્રિય માટે દર અચળાંક ....... થશે.
    View Solution
  • 4
    $273\, K$ તાપમાને નીચેના પૈકી ક્યો ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી હશે ?
    View Solution
  • 5
    $1990\, K$ અને $1\, atm$ દબાણ પર, પ્રક્રિયા મિશ્રણમાં $Cl _{2}$ અણુઓ અને $Cl$ પરમાણુઓ સમાન સંખ્યામાં છે. $Cl _{2( g )}=2 Cl _{( g )}$ પ્રક્રિયા માટે ઉપરની પરિસ્થિતિઓ હેઠળ $K_p$  નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય .............. છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
    View Solution
  • 6
    લે-શેટેલિયરનો સિધ્ધાંત નીચેનામાંથી કોને લાગુ પડે છે. ?
    View Solution
  • 7
    અચળ દબાણે અને તાપમાને જો થોડો $He$ વાયુને સંતુલનમાં ઉમેરવામાં આવે $PCl_{5(g)} $ $\rightleftharpoons$ $ PCl_{3(g)} + Cl_{2(g)}$ તો પ્રક્રિયામાં સંતુલન અચળાંક....
    View Solution
  • 8
    $400\, K$ તાપમાને $20\, litre$ નુ પાત્ર $0.4$ વાતા. દબાણે $CO_{2(g)}$ અને પૂરતા પ્રમાણમાં $SrO$ ધરાવે છે. (ઘન $SrO$ નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે.  જ્યારે $CO_{2(g)}$ નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ?

    (અહીં : $SrCO_{3(s)} \rightleftharpoons  SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm$)

    View Solution
  • 9
    રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ત્યારે જ સ્થપાય જ્યારે...
    View Solution
  • 10
    પ્રક્રિયા $S{O_{2(g)}}\, + \,N{O_{2(g)}}\, \rightleftharpoons \,S{O_{3(g)}}\, + \,N{O_{(g)}}$ માટે  સંતુલન અચળાંક $K_c$ નુ મૂલ્ય $16$ છે. જો દરેક વાયુના $1$ મોલ $1\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવે, તો $NO$ ની સંતુલન સાંદ્રતા .... થશે.
    View Solution