લે-શેટેલિયરનો સિધ્ધાંત નીચેનામાંથી કોને લાગુ પડે છે. ?
Easy
Download our app for free and get startedPlay store
a
ઉપરોક્ત સંતુલન જળવિભાજન એ પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડના ક્ષાર માટે સાચું છે કારણ કે, એસિડ સંતુલને આયનીકરણ પામતા નથી પરંતુ બેઇઝ આયનીકરણ પામે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમધટકીકરણ પ્રક્રિયા cis $-2-$ pentene  $ \rightleftharpoons $  trans $-2-$ pentene માટે $400\, K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $- 3.67\, kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ trans $-2-$ pentene ઉમેરવામાં આવે તો ...........
    View Solution
  • 2
    નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં $K_0$ અને $K_c$ સમાન નથી?
    View Solution
  • 3
    બે ઘન પદાર્થ નીચે મુજબ વિયોજિત થાય છે

    $A\left( s \right) \rightleftharpoons B\left( g \right) + C\left( g \right);{K_{{p_1}}} = x\,at{m^2}$

    $D\left( s \right) \rightleftharpoons C\left( g \right) + E\left( g \right);{K_{{p_2}}} = y\,at{m^2}$ 

    જો બન્ને ઘન પદાર્થો એકી સાથે વિયોજિત થાય તો કુલ દબાણ કેટલું થશે?

     

    View Solution
  • 4
    $PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં $PCl_3$, $Cl_2$ અને $PCl_5$ નું આંશિક દબાણ અનુક્રમે $0.3, 0.2$ અને $0.6$ વાતા. છે. જો $PCl_3$ અને $Cl_2$ નું આંશિક દબાણ બે ગણું વધે તો $PCl_5$ નું આંશિક દબાણ વાતા.માં કેટલું થશે ?
    View Solution
  • 5
    શુદ્ધ એમોનિયા વાસણમાં મૂકવામાં આવે છે જ્યાં તાપમાન પર તેનું વિયોજન અચળાંક ($\alpha $) પ્રશંસનીય છે. સંતુલન પર .... .
    View Solution
  • 6
    પ્રક્રિયા ${N_{2(g)}} + $$3{H_{2(g)}}$$\rightleftharpoons$$2N{H_{3(g)}}$ માટે પ્રક્રિયા ભાગફળ  $Q = \frac{{{{[N{H_3}]}^2}}}{{[{N_2}]{{[H{}_2]}^3}}}$ તરીકે આપવામાં આવે છે. તો પ્રક્રિયા જમણી બાજુથી ડાબી બાજુ તરફ ત્યારે થશે જ્યારે .........
    View Solution
  • 7
    $\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}$ અને $\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}$ ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. .

    $2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$

    જો બંધ પાત્રમાં $0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}$ લેવામાં આવે તો, સંતુલન ૫૨ $\mathrm{NO}_{(\mathrm{g})}$ નો વિયોજન અંશ $(\alpha)$ શું થશે?  

    View Solution
  • 8
    $227\,°C$ એ $60\%$ મોલ $PCl_5$ નું $2$ લીટર પાત્રમાં વિયોજન થાય છે, તો $K_p$ નું મૂલ્ય ......$R$ થશે.
    View Solution
  • 9
    પ્રકિયા ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_3}_{\left( g \right)}$ માટે પ્રક્રિયા ભાગફળ$Q = {\left[ {N{H_3}} \right]^2}/\left[ {{N_2}} \right]\,{\left[ {{H_2}} \right]^3}$ હોય, તો ડાબી બાજુથી જમણી બાજુ ત્યારે થશે જ્યારે ........
    View Solution
  • 10
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં સંતુલને નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતાં વધુ હશે ? ($k$ = સંતુલન અચળાંક)
    View Solution