કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટરમાં કલેકટર વોલ્ટેજમાં $ 0.5 V$  ફેરફાર થાય,ત્યારે કલેકટર પ્રવાહમાં $0.05 mA$  ફેરફાર થાય છે.તો આઉટપુટ અવરોધ કેટલા.....$k \Omega$ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાર લોજિક ગેટની સંજ્ઞા નીચે દર્શાવેલ છે. 

    $OR$ , $NOT $ અને $NAND$ ગેટની સંજ્ઞા અનુક્રમે કઈ છે?

    View Solution
  • 2
    ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં પ્રવાહ ગેઇન $\beta  = 50$ છે. કોમન એમિટર ગોઠવણીમાં ઉપયોગમાં ઇનપુટ અવરોધ $1\,k\Omega$ છે. ઇનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01\, V$ હોય, તો કલેકટર પ્રવાહ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં રહેલ દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસનો અવરોધ $30\, \Omega$ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. પ્રવાહ ${I}_{1}$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
    View Solution
  • 5
    જર્મેનીયમની સ્ફટીક પ્લેટ વચ્ચે $2.5\, V$ જેટલો સ્થિતીમાનનો તફાવત આપવામાં આવે છે. સ્ફટીકનો ક્ષેત્ર $1\, cm ^2$ અને જાડાઈ $1.0\, mm$ છે. જર્મેનીયમનમાં મુક્ત ઈલેક્ટ્રોન $2 \times 10^{19}\, m ^{-3}$ અને ઇલેક્ટ્રોન હોલની મોબીલીટી $0.33\, m ^2\, N$ અને $0.17\, m ^2\, N$ છે. તો પ્લેટ વચ્ચે વિદ્યુત પ્રવાહ .......... $A$
    View Solution
  • 6
    બર્હિગત અર્ધવાહકમાં હોલ અને ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા અનુક્રમે ${N_p}$ અને ${N_e}$ છે.તો
    View Solution
  • 7
    $P - N$  જંંકશનમાં કયા કારણસર ડેપ્લેશન સ્તર રચાય છે ?
    View Solution
  • 8
    $P - N $ જંકશનએ ............
    View Solution
  • 9
    $A\,.\,\,\bar B$નું આઉટપુટ $Y = 1$  હોય, તો ઇનપુટ ....... હોય.
    View Solution
  • 10
    નીચે પૈકી કોણ પ્રતિવર્તી (reversible) આઉટપુટ આપશે?
    View Solution