કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
${C_2}{H_5}N{H_2}\,\xrightarrow{{HN{O_2}}}a$
${C_2}{H_5}N{H_2}\,\xrightarrow{{{C_6}{H_5}CHO}}b$
${C_2}{H_5}N{H_2}\,\xrightarrow{{NOCl}}c$
${C_2}{H_5}N{H_2}\,\xrightarrow{{{C_6}{H_5}S{O_2}Cl}}d$