કોલમ - $I$ (કોષ) | કોલમ - $II$ (કોષકેન્દ્રની સંખ્યા) |
$P$ ચાલનીનલિકા | $I$ દ્રિકોષકેન્દ્રીય |
$Q$ પેરામિશિયમ | $II$ એકકોષકેન્દ્રીય |
$R$ લાક્ષણિક કોષ | $III$ કોષકેન્દ્રવિહિન |
$S$ કંકાલ સ્નાયુકોષ | $IV$ બહુકોષકેન્દ્રીય |
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?