કોલમ $I$ | કોલમ $II$ |
$I.$ ચલિત જીવાણુ | $p.$ શ્લેષમી સ્તર |
$II.$ ગ્લાયકોકેલિક્સ | $q.$ રીબોઝોમ્સ |
$III.$ વાયુયુક્ત રસધાની | $r.$ ફ્લેજેલીન પ્રોટીન |
$IV.$ $20\,nm$ વ્યાસ | $s.$ સ્વોપજીવી જીવાણું |
કારણ $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?