Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 4કૂહુ (ગુજરાતી)કરમળજળકમળજળકમળજળકમળ2 Marks
Question
કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી ?
✓
Answer
નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપરંગનાં વખાણ ક્યાં; તેને સવા લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.