સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ ?
Download our app for free and get startedPlay store
સમડી આવી. બચ્ચાં ર્ચા કરતાં પાંખો ફફડાવવા લાગ્યાં. સમડી હવાબારી પરથી ઊડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી, આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચુંથતી હશે. ગૌદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલાં રહેતાં હતાં.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો હતો ?
    View Solution
  • 2
    જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે ?
    View Solution
  • 3
    બોધરાજને નાનાં-કુમળાં બચ્ચાંને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાંને કેવ રીતે પાણી પાયું ?
    View Solution
  • 4
    ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી ? કેમ ?
    View Solution
  • 5
    બોધરાજે કાબરનાં બચ્ચાં કઈ રીતે બચાવ્યાં ?
    View Solution
  • 6
    ભીષ્મ ગોદામને કબૂતરખાનું કેમ કહે છે ?
    View Solution
  • 7
    સૂરજ ઊગતા વાતાવરણ પર શી અસર થાય છે ?
    View Solution
  • 8
    બોધરાજનું ક્યું વર્તન વાંચી તમને અરેરાટી થઈ ? કોઈપણ બે લખો.
    View Solution