કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
  • A
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
      સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જુદા-જુદા પ્રકારનાં કોષો વનસ્પતિ પેશીઓનું નિર્માણ કરે છે તેવું દર્શાવનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 2
    જીવાણુમાં સૌથી બહારનું શિથિલ આવરણ સ્વરૂપનું સ્તર :
    View Solution
  • 3
    પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :
    View Solution
  • 4
    નીચેના જોડકા જોડો.
    View Solution
  • 5
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 6
    પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં રંજકકણો .......... માં હોય છે
    View Solution
  • 7
    ઘનભક્ષણ અને પ્રવાહીભક્ષણ માટે મહત્ત્વની અંગિકા ........
    View Solution
  • 8
    સિસ્ટર્ની રચના કઈ કોષીય અંગિકાની લાક્ષણિકતા છે?
    View Solution
  • 9
    કોના દ્વારા જારક શ્વસનની ક્રિયા કરવામાં આવે છે?
    View Solution
  • 10
    પોલિઝોમ એ .......ની શૃંખલા છે.
    View Solution