કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
  • A
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
      સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 2
    કોષવાદ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?
    View Solution
  • 3
    લાયસોઝોમ .......... ના સંગ્રહસ્થાન છે.
    View Solution
  • 4
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 5
    નીચેનામાંથી કયું એ કોષદિવાલનું કાર્ય નથી?

    $(I)$ કોષને આકાર પૂરો પાડે છે.  $(II)$  તે કોષ યાંત્રિક ક્ષતિ તથા ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.   $(III)$ તે કોષથી કોષની આંતરક્રિયામાં મદદ કરે છે.

    $(IV)$ બિન ઉપયોગી મહાઅણુઓ માટે તે અવરોધકતા પૂરી પાડે છે.  $(v)$ પાણીનું અંતઃશોષણ

    View Solution
  • 6
    પ્રોટીન અને લિપીડનું સંશ્લેષણ ........સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 7
    કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 8
    કણાભસૂત્ર અને હરિતકણ,
    $(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
    $(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
    નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
    View Solution
  • 9
    કણાભસૂત્રિય $DNA$ એ - ..........
    View Solution
  • 10
    તે પ્રોકેરીયોટીક કોષનું લક્ષણ નથી.
    View Solution