કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
  • A
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
      સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?
    View Solution
  • 3
    નીચે આપેલી અંગિકાઓનો અભ્યાસ કરો અને તેમના કાર્યો ઓળખો 
    View Solution
  • 4
    $S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.

    $R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.

    View Solution
  • 5
    ન્યૂક્લિઑઇડ હાજરી :
    View Solution
  • 6
    તારાકેન્દ્ર શામાં જોવા મળે છે?
    View Solution
  • 7
    કશાની રચનામાં આવેલ તંતુ શેનું બનેલ છે ?
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રીય કોષ .........દ્વારા ઓળખવામાં આવે છે
    View Solution
  • 9
    તારાકેન્દ્રની રચનામાં...
    View Solution
  • 10
    સાચું વિધાન શોધો:
    View Solution