વનસ્પતિમાં, કોષરસવિભાજન દરમિયાન મધ્યપટલીકા નો સ્ત્રાવ કોણ કરે છે?
  • A
    ગોલ્ગીકાય
  • B$SER$
  • C$RER$
  • D
    લાયસોઝોમ
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કઈ રચના નિયમિત રીતે કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન પામે છે ?
    View Solution
  • 2
    તારાકાય એ કઇ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા છે 
    View Solution
  • 3
    $S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    $R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution
  • 4
    કોષની ઓળખ એ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા છે.
    View Solution
  • 5
    તારાકેન્દ્રમાં સૂક્ષ્મનલિકાઓની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution
  • 6
    મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રૂધિરકોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 7
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે ?
    View Solution
  • 8
    મધ્યપટલ શેનું બનેલું હોય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કોણ સ્ટિરોઈડલ અંત:સ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર છે?
    View Solution
  • 10
    વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

     કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution