$L-C$ પરિપથની આવૃતિ $f_{1}$ છે.તેમાં અવરોધ $R$ ને ઉમેરતા આવૃતિ $f_{2}$ છે, તો $\frac{f_{2}}{f_{1}}$ નો ગુણોતર ..
  • A$\sqrt{1+\frac{ R ^{2} C }{4 L }}$
  • B$\sqrt{1-\frac{ R ^{2} C }{4 L }}$
  • C$\sqrt{1+\frac{ R ^{2} C }{ L }}$
  • D$\sqrt{1-\frac{ R ^{2} C }{ L }}$
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
b
The frequency \(f_{1}\) is given as,

\(f _{1}=\frac{1}{\sqrt{ LC }}\)

The frequency \(f _{2}\) is given as,

\(f _{1}=\sqrt{\left(\frac{1}{\sqrt{ LC }}\right)^{2}-\left(\frac{ R }{2 L }\right)^{2}}\)

Take the ratio as,

\(\frac{ f _{2}}{ f _{1}}=\frac{\sqrt{\left(\frac{1}{\sqrt{ LC }}\right)^{2}-\left(\frac{ R }{2 L }\right)^{2}}}{\frac{1}{\sqrt{ LC }}}\)

\(=\sqrt{1-\frac{ R ^{2} C }{4 L }}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300 \Omega$ અવરોધ અને $\frac{1}{\pi }$ ઇન્ડકટરને $20 volts ,200 Hz,$ AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડતાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 2
    $L$ આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), $C$ જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને $'R'$ જેટલો અવરોધ ધરાવતા અવરોધને $'V'$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા $ac$ ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે.

    $L, C$ અને $R$ ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $40\,V, 10\, V$ અને $40\, V$ છે, $LCR$ શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર $10 \sqrt{2}\, \mathrm{~A}$ છે, પરિપથનો અવબાધ ............ $\Omega$ છે.

    View Solution
  • 3
    લાંબા સમય માટે કળા સ્થિતિ $A$ માં છે. $t=0$ સમયે તેને સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. કેપેસિટરમાં એક્ઠો થતો મહત્તમ વિદ્યુતભાર શોધો.
    View Solution
  • 4
    એસી પરિપથમાં, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુતપ્રવાહ અનુક્રમે $V=10 \sqrt{2} \sin \omega t(V$ માં) અને $I=2 \sqrt{2} \cos \omega t$ ($V$ માં) છે. પરિપથમાં વપરાતો પાવર $............W$ છે.
    View Solution
  • 5
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
    View Solution
  • 7
    $E =440 \sin 100 \pi t \;\;emf$ ધરાવતું ઉલટસૂલટ ઉદગમ $\frac{\sqrt{2}}{\pi} H$ ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં $a.c$. એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન $........\,A$ થશે.
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ ઇન્ડક્ટન્સ  અને $C$ કેપેસીટન્સને પરિપથમાં જોડેલા છે. $A_1$ અને $A_2$ એ એમીટર છે. જ્યારે $K$ કળને દબાવીને પરિપથ પૂર્ણ કરવામાં આવે, તો કળ $K$ બંધ કર્યા પછી તરત જ $A_1$ અને $A_2$ નું રીડિંગ કેટલું મળે?
    View Solution
  • 9
    વિદ્યુત પંખાની મોટરનો આત્મપ્રેરકત્વ $10\;H$ છે. $50\;Hz$ એ મહત્તમ પાવર આપવા માટે તેને કેટલા કેપેસીટન્સ ($\mu F$ માં) ધરાવતા કેપેસીટર સાથે જોડવું પડે?
    View Solution
  • 10
    $LCR$ પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ $250\, V$ છે. જો તેમાં $R =8 \Omega, L =24\, mH$ અને $C =60 \mu F$ શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર $x\, kW$ મળે છે તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution