$LCR$ પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ $250\, V$ છે. જો તેમાં $R =8 \Omega, L =24\, mH$ અને $C =60 \mu F$ શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર $x\, kW$ મળે છે તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
A$3$
B$4$
C$5$
D$6$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
b At resonance power \((P)\)
\(P=\frac{\left(V_{ rms }\right)^{2}}{ R }\)
\(P=\frac{(250 / \sqrt{2})^{2}}{8}=3906.25 W\)
\(\approx 4 kW\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,H$ નું આત્મપ્રેરણ, $10\,\mu F$ ની સંધારકતા અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને $V=200 \sin (100 t)$ વોલ્ટ ધરાવતા $ac$ ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો $LCR$ પરિપથની અનુનાદીય આવૃત્તિ $\nu_{0}$ હોય અને $ac$ ઉદ્દગમની આવૃત્તિ $\nu$ હોય તો$.......$
એક $LCR$ પરિપથને $200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવેલ છે. જો પ્રેરક (ઈન્ડકટર) ($L=10mH$) ને સમાંતર વોલ્ટેજ $31.4 \mathrm{~V}$ હોય તો પરિપથમાં. . . . . પ્રવાહ વહેતો હશે.
શ્રેણી જોડાણ ધરાવતો $LCR$ અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક $100$ માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક ($Q-$ ફેક્ટર) .......... છે.
એક આર્ક બલ્બને પ્રકાશીત થવા $10$ $A$ $DC$ અને $80$ $V$ ની આવશ્યકતા છે.જો આ બલ્બને $220$ $V$ $(rms)$,$50$ $Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.
$120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.