$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયા $A B$ ની રેખીય ઘનતા $A$ થી $B$ તરફ જતાં $\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)$ જ્યાં, $x$ એ $A$થી અંતર છે ,તો $A$ માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $......ML^{2}$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમબાજુની બાજુ પર બે રિંગ સરકે છે. તો નીચેનામાંથી  કયા જોડનું સંરક્ષણ થશે?
    View Solution
  • 2
    $l$ લંબાઈના ચોરસના ચારે ખૂણા પર $m $ દળના પદાર્થ મૂકેલા છે.તો ચોરસના સમતલને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા કેટલી થાય?
    View Solution
  • 3
    $10\ kg$ દળ અને $ 0.4\ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $ 2100$ પરીભ્રમણ દર મિનિટે કરે તો તેમનો કોણીય વેગમાન ....... $kg - m^2/s$ હોય?
    View Solution
  • 4
    સમાન પ્રકારના બે કણો એકબીજા તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ.......
    View Solution
  • 5
    $R$ ત્રિજ્યા અને $9M$ દળની વર્તુળાકાર તકતીમાંથી સમકેન્દ્રિય રહેલ $\frac{R}{3}$ ત્રિજ્યા અને $M$ દળની નાની તકતીને દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તકતીના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 6
    $5 \mathrm{~kg}$ દળ ધરાવતો પદાર્થ $3 \sqrt{2} \mathrm{~ms}^{-1}$ ની સમાન ઝડપ સાથે $X-Y$ સમતલમાં $y=x+4$ રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન__________$\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}$ થશે.
    View Solution
  • 7
    દળ તથા $ R $ ત્રિજ્યાવાળા ચાર નક્કર ગોળાઓ એક ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. જો ચોરસની બાજુનું માપ $ 'a'$ હોય, તો ચોરસની કોઈ એક બાજુને અક્ષ તરીકે લેતાં, તેને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 8
    $M$ દળ અને $L$ લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશે 
    View Solution
  • 9
    $l$ લંબાઈના ચોરસના ચારે ખૂણા પર $m $ દળના પદાર્થ મૂકેલા છે.તો ચોરસના સમતલને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા કેટલી થાય?
    View Solution
  • 10
    $m_1 = fM$ અને $m_2 = (1 -f)\,M\,(f < 1 )$ દળના બે સૂક્ષ્મદળો બાહ્ય અવકાશમાં (બીજી કોઈ વસ્તુની ગુરુત્વઅસરથી દૂર) એકબીજાથી $R$ અંતરે છે. તે બંને તેમના દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષા માં  $m_1$ એ $\omega _1$ અને $m_2$ એ $\omega _2$ કોણીય વેગથી ગતિ કરે છે.તો આ કિસ્સામાં કોણીય વેગ .....
    View Solution