$l$ લંબાઈ અને $m$ દળનો એેક પાતળો વાયર (તાર) એેક અર્ધ વર્તુળ સ્વરૂપ માં વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને વાયરના છેડાં માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની યાકમાત્રા શું થાય?
  • A$\frac{m l^2}{2}$
  • B$2 m R^2$
  • C$\frac{m l^2}{\pi^2}$
  • D$\frac{2 m l^2}{\pi^2}$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

\(\ell=\pi r\)

\(r=\frac{1}{\pi}\)

\(I=2 m\left(\frac{I}{\pi}\right)^2\)

\(=\frac{2 m l^2}{\pi^2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફલાય વ્હીલને એવી રીતે બનાવવામાં આવે છે જેથી તેનું સંપૂર્ણ દળ તેની રીમ પર સંકેન્દ્રિત થયેલું હોય છે, કારણ કે......
    View Solution
  • 2
    $l$ લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે $m_1 $ અને $m_2$ દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 3
    નૃત્યકાર જ્યારે બરફ પર પોતાની હાથ વાળી દે ત્યારે વધુ ઝડપથી ભ્રમણ કરે છે આવું થવાનું કારણ......
    View Solution
  • 4
    સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા $R _{1}= R$ અને $R _{2}=\alpha R$ છે,તેમની જડત્વની ચાક્માત્રા $I_{1}$ અને $I_{2}$ છે.જો $I _{1}: I _{2}=1: 16$ હોય તો , $\alpha$ નું મૂલ્ય ...... .
    View Solution
  • 5
    જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?
    View Solution
  • 6
    $10 \,cm$ ત્રિજ્યા અને $2 \,kg$ દળ ની એક વર્તુળાકાર તકતી સરક્યાં વિના $2 \,m / s$ ની ઝડપે ગબડ છે. તકતી ની કુલ ગતિઊર્જા ........... $J$ થાય?
    View Solution
  • 7
    ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,
    View Solution
  • 8
    $2 \,kg - m ^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતાં એક ચક્રને $30 \,rad / s$ ની ઝડપે ભ્રમણ કરાવવામાં આવે છે. તેની ધાર પર લાગતું લંબબળ ચક્રને $15$ સેકંડમાં અટકાવે છે. બળનું સરેરાશ ટોર્ક ........... $N-m$ થાય?
    View Solution
  • 9
    એક વર્તુળાકાર તકતીને તેના સમતલમાંથી પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા અને સમાન ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગના સમતલમાં પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    દળ $m_c$ અને તેનો બાકીનો અડધો ભાગ ચાંદીનો બનેલો છે. તેનું દળ $ m_s $ છે. જો સળિયાની લંબાઈ $ L $ હોય, તો સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વ ચાકમાત્રા........
    View Solution